Proud of Gujarat
GujaratFeaturedHealthINDIA

આયુષયમાન યોજના અંગે નગરપાલિકા માહિતી આપશે ….

Share

 

પ્રધાનમંત્રી આયુષયમાન યોજના અંગે ભરૂચ નગરપાલિકા ખાતે આ યોજનાના લાભાર્થીઓને માહિતી આપવા ખાસ આયોજન કરવામાં આવ્યું છે .નગરપાલિકાના પ્રમુખ સુરભીબેન તમાકુવાલાના જણાવ્યા મુજબ તા .૧૪,૧૫,૧૬ ફેબ્રુઆરી ના રોજ પ્રધાનમંત્રી આયુષ્માન યોજના અંગે નગરપાલિકા ખાતે માહિતી આપવામાં આવશે .

Advertisement

સવારે ૧૦ થી ૫ વાગ્યા સુધી માહિતી આપશે .

માહિતી લેનાર કુટુંબનું રેશનકાર્ડ તેમજ રેસનકાર્ડમાં નોંધાયેલ દરેક સભ્યોના આધારકાર્ડ સાથે રૂબરૂ આવવાનું રહેશે એમ નગરપાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું


Share

Related posts

વડોદરામાં દેવપોઢી એકાદશી નિમિત્તે વિઠ્ઠલનાથજીની 213 મી રથયાત્રા યોજાઈ.

ProudOfGujarat

ભરૂચ નર્મદામૈયા બ્રિજની વિલંબથી ચાલતી કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા ભરૂચનાં સંદીપ માંગરોલાએ પત્ર લખી રજૂઆત કરી.

ProudOfGujarat

ભરૂચના વાલિયા તાલુકાના મેરા ગામની સીમમાં શેરડીના ખેતરમાં વિદેશી દારૂ છુપાવી હેરાફેરી કરતી બુટલેગરો પર વાલિયા પોલીસે રેડ કરતાં બુટલેગરો ફરાર થઈ ગયા હતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!