Proud of Gujarat
GujaratFeaturedINDIA

અમરેલી-રાજુલા ના ભેરાઈ ગામ ના ખારા માં સિંહણ નો શંકાસ્પદ હાલત માં મૃતદેહ મળી આવ્યો

Share

 

જાણવા મળ્યા મુજબ અમરેલી ખાતે આવેલ રાજુલા ના ભેરાઈ ગામ ખાતે એક ખાડા માંથી વહેલી સવારે સિંહણ નો મૃતદેહ મળી આવતા ખળભળાટ મચ્યો હતો.ઘટના અંગે ની જાણ વનવિભાગ માં કરવામાં આવતા તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતાં..

Advertisement

હાલ આ સિંહ નું મોત ક્યા કારણોસર થયું છે તે જાણી શકાયું નથી..


Share

Related posts

રાજપારડી ગામે ભરૂચ એલસીબી એ છાપો મારી આંકડાનો જુગાર ઝડપી પાડયો.

ProudOfGujarat

ભરૂચ ‘એ’ ડિવિઝન ‘ડી’ સ્ટાફનું વિસર્જન : કડક અમલવારી કોણ કરાવશે ?

ProudOfGujarat

અંકલેશ્વર ગોલ્ડન બ્રિજ કાર અને બાઇક વચ્ચે અકસ્માત_એક વ્યક્તિ ગંભીર સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડયો..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!