Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

અંકલેશ્વરના ભડકોદ્રા ગામની સીમમાં આવેલ આઝાદ નગરના એક મકાનમાં તાસ્કારો ત્રાટક્યા હતા

Share

બનાવ અંગેની મળતી વિગતો અનુસાર ભડકોદ્રા ગામના આઝાદ નગરના એક મકાનમાં રહેતા એયુબ ભાઈ ઘર બંધ કરી કામ અર્થે ગયા હતા એ દરમ્યાન તસ્કરોએ તેમના મકાનમાં ત્રાટકી અંદરથી રૂપિયા ૫૦ હજાર રોકડા અને સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.બનવ અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

માંગરોળ : વાંકલ સરકારી સાયન્સ કોલેજ T.Y.Bsc માં હેતલ વસાવાએ 73.60 ટકા મેળવી ત્રીજા ક્રમે પાસ થઈ વસાવા સમાજનું ગૌરવ વધાર્યું.

ProudOfGujarat

ભરૂચ દૂધધારા ડેરી દ્વારા પૂર અસરગ્રસ્ત તવરા ગામના પશુપાલકોને પશુદાણનું વિતરણ કરાયું

ProudOfGujarat

રાજપીપળા માં નોમ નિમિત્તે માતાના મંદિરે નવચંડી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!