Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વરમાં કલાત્મક હિંડોળાનાં દર્શન માટે ભક્તોની ભીડ…

Share

અંકલેશ્વરમાં પવિત્ર શ્રાવણ માસ નિમિતે વૈષ્ણવ હવેલીઓમાં કલાત્મક હિંડોળાઓએ ભારે આકર્ષણ જમાવ્યું છે.

અંકલેશ્વર પંચાટી બજાર સ્થિત પૌરાણીક રાધાવલ્લભ મંદીરે કલાત્મક ફુલોનાં નયનરમ્ય હિંડોળાનાં દર્શન માટે વહેલી સવારથી ભક્તો ઊમટી પડ્યાં હતા અને ઠાકોરજીની હિંડોળે ઝુલાવવાનો લ્હાવોલઈ ક્રૂતાર્થ થયાની લાગણી અનુભવી હતી. અંકલેશ્વરની અન્ય હવેલીઓ નારાયણજીની દહેરી સહિતનાં મંદીરોમાં પણ મોટી સંખ્યામાં ભક્તો વિવિધ શણગારથી સજાવેલાં હિંડોળાનાં દર્શન માટે મોટી સંખ્યામાં ઊમટી રહ્યાં છે.

Advertisement

Share

Related posts

નડિયાદ : વડતાલધામમાં ૨૪ યુવકોએ દીક્ષા લીધી.

ProudOfGujarat

ભરૂચ જીલ્લાનાં જંબુસર તાલુકામાં ધરફોડ ચોરીનાં અનેક ગુનાઓ ઉકેલાયા બે રીઢા ચોર ઝડપાયા હતા.

ProudOfGujarat

સુરત પાલિકામાં 22 ગામો અને 2 નગરપાલિકા સમાવવાની દરખાસ્ત સ્થાયી સમિતિમાં આવતા મુલતવી રહી હતી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!