Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરની અગસ્તિ અકેડમી માં જન્માષ્ટમી પર્વની ઉજવણી કરાઈ….

Share

અંકલએશ્વર સ્થિત અગસ્તિ અકેડમીમાં જન્માષ્ટમી પર્વની પરંપરાગત ઉજવણી ગુરૂવારના રોજ કરવામાં આવી હતી.

અંકલેશ્વરની અગસ્તિ અકેડમી શિક્ષણની સાથે-સાથે સંસ્કાર અને સંસ્કૃતિનું પણ જ્ઞાન બાળકોમાં સીંચે છે દરેક તહેવારની પરંપરાગત ઉજવણીની સાથે-સાથે સંસ્થા દ્વારા આ પર્વના મહત્વથી પણ વિધ્યાર્થીઓને માહિતગાર કરાય છે. ગુરૂવારે સંસ્થા ખાતે શ્રી કૃષ્ણ જન્મોત્સવની સાંસ્કૃતિક પરંપરાગત ઉજવણી કરાઈ હતી. જેમાં મટકીનો કલાત્મક શણગાર, શ્રી કૃષ્ણ અને ગોપ-ગોપીઓની વેશભુષા સાથે વિધ્યાર્થીઓએ ભગવાન શ્રીકૃષ્ણનાં જન્મને મટકી ફોડી વધાવ્યાં હતા અને શ્રધ્ધા-ઉલ્લાસભેર પર્વની ઉજવણી કરી હતી.

Advertisement

Share

Related posts

વાંકલ : બારડોલી પ્રદેશ મૈસુરીયા સમાજ ટ્રસ્ટ દ્વારા જવાલા દેવી માતાજી મંદિરનાં ૧૫ માં પાટોત્સવની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

ઝઘડીયા : બાવાગોર દરગાહ તા.૩૦ એપ્રિલ સુધી સ્વૈચ્છિક બંધ રખાશે.

ProudOfGujarat

અંકલેશ્વર : કુમકુમ બંગ્લોઝમાં એક વ્યક્તિને લાલચ આપી બે ઈસમ છેતરપિંડી કરી ફરાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!