Proud of Gujarat
Uncategorized

અંકલેશ્વર ખાતે રવિવારે જયાબેન મોદી હોસ્પિટલ દ્વારા મેરેથોન યોજાશે…

Share

અંકલેશ્વર જયાબેન મોદી હોસ્પિટલ દ્વારા રવિવારે તા. ૨૫ મીના રોજ પાંચ કિલોમીટરની મેરેથોનનું આયોજન કરાયું હતું.

રવિવાર તા. ૨૫ મીના રોજ વર્લ્ડ ડાયાબિટીસ ડે છે મધુપ્રમેહનાં આ રોગો અંગે લોકોમાં જાગૃતિ આવે અને પોતાનાં સ્વાસ્થ માટે પણ લોકો સજાગ બને એ હેતુથી આ પાંચ કિલોમીટરની મેરેથોનનો કાર્યક્રમ યોજાનાર છે જીઆઈડીસી સ્થિત ડી.એ.આણંદ્પુરા કોમ્લેક્ષ ખાતેથી સવારે ૭ કલાકે મેરેથોન રન શરૂ થશે અને જોગર્સ પાર્ક, સરદાર પાર્ક સહિતનાં વિસ્તારોને સાંકળી લેતાં રૂટ પર પાંચ કિલોમીટર જેટલું ફરીને જયાબેન મોદી હોસ્પિટલ ખાતે એનું સ્માપન થશે. આ “ રેન ફોર યું “ મોટી સંખ્યામાં યુવક યુવતીઓ સહિત રહિશો પણ જોડાશે.

Advertisement

Share

Related posts

પ્રાથમિક શાળાના ગુણોત્સવની જેમ હવે માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક મૂલ્યાંકન પ્રકિયા હાથ ધરાઇ

ProudOfGujarat

ખેડૂતોના પાક પર વધુ ભાવ આપીને મોદી સરકાર ખેડૂતોને રાજી કરશે

ProudOfGujarat

આમ આદમી પાર્ટી પ્રદેશ કક્ષાના સંગઠન મંત્રી અર્જુન રાઠવા આપની કરજણ બેઠકમાં રહ્યા હાજર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!