Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર જી.આઈ.ડી.સીની કનોરિયા કેમિકલ કંપનીમાં કામદારનું ચક્કર ખાઈને પડી જતા ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું

Share

 

અંકલેશ્વર જી.આઈ.ડી.સીમા આવેલ જલધારા ચોકડી સ્થિત સૌમ્ય રેસિડન્સીમાં રહેતા મૂળ ખેડાના પોળ ઉમરેઠ ગામના 54 વર્ષના ભરતકુમાર મનહરલાલ શહેરાવાલા અંકલેશ્વર જી.આઈ.ડી.સીની કનોરિયા કેમિકલ કંપનીમાં ઈન્સ્ટુમેન્ટ સુપરવાઝર તરીકે ફરજ બજાવતા હતા તેઓ કંપનીમાં રીડિંગ લેવા જતા હતા તે દરમિયાન તેઓને ચક્કર આવતા તેઓ ઢળી પડ્યા હતા જેઓને તાત્કાલિક સારવાર અર્થે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં હાજર તબીબે તેઓને તપાસ કરી મૃત જાહેર કાર્ય હતા બનાવ અંગે અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસ મથકે જાણ કરવામાં આવી છે

Advertisement

Share

Related posts

ગોધરા : એસ.ટી વિભાગમાં ફરજ બજાવતા ૧૬૦ કર્મીઓ કોરોના સંક્રમિત, 6 નાં મોત.

ProudOfGujarat

લીંબડી બગોદરા હાઇવે ઉપર અકસ્માત સર્જાતા ટ્રક ડ્રાઈવર અને કલીનરનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત

ProudOfGujarat

વિરમગામ ના દસલાણા ગામ પાસે ઘાયલ થયેલ મોરને જીવદયા પ્રેમીઓએ સારવાર આપી જીવ બચાવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!