Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંક્લેશ્વર સમસ્ત બ્રહ્મસમાજનો વાર્ષિક સ્નેહમીલન સમારોહ યોજાશે….

Share

અંક્લેશ્વર સમસ્ત બ્રહ્મસમાજનો વાર્ષિક સ્નેહમીલન સમારોહનુ આયોજન આગામી તા.30/12/2018 રવિવારના રોજ યોજાશે.રવિવારે યોજાનારઆ સમારોહ માં નવચંડી યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યુ છે.સવારે 8 કલાક થી સાંજે 4 કલાક સુધી યજ્ઞ યોજાશે અને ત્યારબાદ સ્નેહમિલન સમારોહ  અને મહાપ્રસાદીનો કાર્યક્રમ યોજાશે.અંક્લેશ્વર ભરૂચી નાકા સ્થિત જલારામ મંદીરના હોલ ખાતે યોજાનાર આ સંમેલનમાં જાણીતા કથાકાર વિનોદભાઇ ભટ્ટા સહિત અંક્લેશ્વર અને ભરૂચના બ્રહ્મસમાજ ના વિવિધ ક્ષેત્રનાં આગેવાનો ઉપસ્થિત રહેશે. અંક્લેશ્વર સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા બ્રહ્મ બંધુઓને આ સ્નેહમિલન સમારોહમાં હાજર રહેવા આમંત્રણ પાઠવામાં આવ્યુ છે….

Advertisement

Share

Related posts

આ કચરો નાંખવો ક્યાં : ભરૂચ પાલિકા પાસે યોગ્ય ડંમ્પિગ સાઇટનો અભાવ.? પ્રજા દુર્ગંધથી ત્રાહિમામ..!!

ProudOfGujarat

ડાકોરના નેસ ગામેથી નકલી માર્કશીટ બનાવવાનું કૌભાંડ ઝડપાયું.

ProudOfGujarat

માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામના પોસ્ટ માસ્ટરની બદલી થતાં વિદાય સમારંભ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!