Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

વાલિયા-અંકલેશ્વર માર્ગની અધુરી કામગીરીને પગલે વાહન ચાલકો હેરાન પરેશાન થઇ ગયા છે.

Share

છેલ્લા કેટલાક દિવસથી અંકલેશ્વર-વાલિયાના બિસ્માર માર્ગની કામગીરી હાથ ધરવામાં આવી હતી જે તે કોન્ટ્રકટર દ્વારા મેટલ સાથે ડામર પથારી કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ છેલ્લા ૨૦ દિવસથી માર્ગની અધુરી કામગીરીને પગલે વાહન ચાલકો યાતના વેથી રહ્યા છે. કોન્ટ્રકટરે અચાનક કામગીરી બંધ કરી દેતા વાહન ચાલકોને પરેશાની ઉઠાવવાની વારી આવી છે ત્યારે માર્ગ અને મકાન વિભાગ ત્વરિત અધુરી કામગીરી પૂર્ણ કરાવે તેવી લોક માંગ ઉઠવા પામી છે

Advertisement

Share

Related posts

નડિયાદ : સુજલામ સુફલામ જળ અભિયાન ૨૦૨૨ અંતર્ગત જિલ્લા પાણી સંગ્રહ વ્યવસ્થાપના મુદ્દે બેઠક યોજાઇ.

ProudOfGujarat

ભરુચ : વાગરા તાલુકાનાં અખોડ ગામની સીમમાં ત્રણ વ્યક્તિઓના મોતથી ખળભળાટ.

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકા પોલીસે પાનોલી જી.આઈ.ડી.સી માંથી ચોરી થયેલ ટ્રક સાથે એક ઇસમની અટકાયત કરી.અન્ય એક ઇસમ ફરાર…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!