Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ મોટાલી બ્રિજ ખાતે મોટરસાયકલ સવાર ને અજાણ્યું વાહન ટક્કર મારી ફરાર થઇ જતા ઘટના સ્થળે બે લોકો ના મોત નીપજ્યા હતા….

Share

 બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ આજ રોજ બપોર ના સમયે અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ મોટાલી બ્રિજ પાસે અજાણી ટ્રકે મોટરસાયકલ સવાર પરિવારે અડફેટે લેતા સર્જાયેલ ગમખ્વાર અકસ્માત ના બનાવ માં ઘટના સ્થળે જ માતા અને બાળક નું મોત નીપજ્યું હતું તેમજ એક વ્યક્તિ ઘાયલ થતા તાત્કાલિક સારવાર અર્થે નજીક ની હોસ્પિટલ માં ખસેડવા માં આવ્યા હતા ….
અચાનક સર્જાયેલ ગમખ્વાર અકસ્માત ના પગલે એક સમયે સ્થળ ઉપર ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો અને લોકો ચર્ચા પ્રમાણે ટ્રકે મોટરસાયકલ સવાર ને ટક્કર મારતા સમગ્ર અકસ્માત સર્જાયો હોય તેમ લાગી રહ્યું છે જોકે ઘટના સ્થળ ઉપર થી આ અજાણ્યો વાહન ચાલક ઘટના બાદ વાહન લઇ ફરાર થઇ ગયો હોવાનું જાણવા મળ્યું હતું.

Share

Related posts

ગુજરાત વિધાનસભાની અંદાજ સમિતિના અધ્યક્ષ ડૉ. નિમાબેન આચાર્યના વડપણ હેઠળની સમિતિએ સ્ટેચ્યુ ઓફ યુનિટી, નર્મદા ડેમ, વેલી ઓફ ફલાવર્સ, રિવર રાફટીંગ વગેરેની લીધેલી મુલાકાત

ProudOfGujarat

ઝઘડીયા : ટોઠિદરા પંથકમાં ખાણ ખનીજનાં ચેકિંગ દરમિયાન રોયલ્ટી વિનાની પાંચ ટ્રકો ઝડપાઇ.

ProudOfGujarat

ભરૂચ આહીર સમાજ દ્વારા રંગુન જનરલ હોસ્પિટલમાં કોવિડ-19 ની સારવાર હંગામી ધોરણે શરૂ કરવામાં આવશે.

ProudOfGujarat
error: Content is protected !!