Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

અંકલેશ્વર તાલુકાના દલિતો ધ્વારા આવેદનપત્ર પાઠવ્યું.

Share

 

આજરોજ અંકલેશ્વર તાલુકાના અનુસુચિત જાતી અને જનજાતિ ના લોકોએ મહામહિમ રાષ્ટ્રપતિ ને સંબોધીને આવેદન પત્ર પાઠવ્યું હતું. આવેદન પત્રમાં જણાવ્યા મુજબ દેશની સર્વોચ્ચ અદાલતને એક્રોસીતી એક્ટ ૧૯૮૯ નાં કાયદામાં જે ચુકાળો આપ્યો છે. તેને અમે ઉગ્ર વિરોધ કરીએ છીએ આ ચુકાદાને કારણે એક્રોસીતી એકતામાં કરેલ જોગવાઈ ઓને અમલ થઇ શકાશે નહિ અને તેથી દલિતોમનાં હિતો જોખમમાં મુક્યા છે. જે અંગે ફરી સંશોધન કરવા અંગે આવેદન પત્રમાં અપીલ કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

ભાજપના મહામંત્રીની લેબલ વાડી ગાડીએ આધેડને અડફેટે લીધો,ગાડી માંથી ૬૯ બ્રાન્ડની વ્હીસ્કીની એક બોટલ મળી આવી…

ProudOfGujarat

ઝઘડીયા : ઇદેમિલાદ પ્રસંગે રાજપારડી ગામે રક્તદાન શિબિર…

ProudOfGujarat

ચીની સૈનિકોએ ધુષણખોરી કરીને દગાથી હુમલો કરવાથી ભારતીય 20 સૈનિકો શહિદ થવા બદલ ભરૂચનાં હાંસોટ તાલુકાનાં સજોદ ગામનાં યુવાને ચાઈનાની કંપનીનો મોબાઈલ ફોન તોડી નાંખીને ચાઈનાનાં સામાનનો બહિષ્કાર કરવાનો વિડીયો વાઇરલ થયો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!