Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ ના ભોઇવાડ ખાતે મેઘરાજા ની પ્રતિમા નું સ્થાપન કરાયું-જાણો વધુ….

Share

 
છપ્પનીયા દુકાળ વખતે જ્યારે વરસાદ નહોતો પડતો ત્યારે ભોઈ સમાજ દ્વારા નદી કિનારે થી માટી લાવી મેઘરાજા ની પ્રતિમા બનાવી અને સ્થાપિત કર્યા હતા ત્યારથી મેઘ મેળો સમસ્ત ભોઈ સમાજ દ્વારા ઉજવવામાં આવે છે પરંપરાગત ઉજવાતા મેઘમહોત્સવ ની ઉજવણી ના ભાગરૂપે નદીની માટી લાવી અમાસ ની આગલી રાત્રે પ્રતિમા બનાવી પ્રતિમા નું સ્થાપન સમસ્ત ભોઈ સમાજ ના આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું

Advertisement

Share

Related posts

પાલેજ નગરમાં પુનઃ વાતાવરણમાં પલટા સાથે વરસાદ વરસ્યો.

ProudOfGujarat

વડોદરામાં ફાયર વિભાગની ટીમે ઉમા ચાર રસ્તા ખાતે માણકી રેસિકમ કોમ્પલેક્ષને સીલ કર્યું.

ProudOfGujarat

સુરેન્દ્રનગર જીલ્લામાં કોરોના વાઈરસ પછી નવો રોગ મ્યુકર માઈકોસિસનો પગ પેસારો થયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!