Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

ભરૂચ સબજેલ માં પ્રોહિબિશનના ગુનાના આરોપી નું બીમારીના કારણે મોત નીપજ્યું હતું……

Share

ભરૂચ સબજેલ માં પ્રોહિબિશનના આરોપી નું બીમારીના કારણે મોત નીપજ્યું હતું……

બનાવ અંગે જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ સબજેલ ખાતે પ્રોહિબીશન ના ગુના માં સજા કાપતા અને વાગરા તાલુકા ના ભેરસમ  ગામ નો રહેવાસી રમેશ મનુભાઈ રાઠોડ ઉ.વ ૩૦ નાઓ બીમાર અવસ્થા માં હોય તેને સારવાર અર્થે ભરૂચ ની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો…..
જ્યાં સારવાર દરમિયાન ગત રાત્રીના સમયે તેનું મોત નિપજતા ભરૂચ સબજેલ પોલીસે મૃતકની લાશ નો કબ્જો લઇ પી એમ કાર્યવાહી અર્થે ખસેડી કાયદેસર ની કાર્યવાહી હાથધરી હતી…………
Advertisement

Share

Related posts

ભરૂચ : શુકલતીર્થ ખાતે મકાનોમાં આગ લાગતા દોડધામ, ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ.

ProudOfGujarat

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે, જુઓ શું શું છે કાર્યક્રમો..!!

ProudOfGujarat

પાનોલી નજીક ખરોડ ગામ પાસેની ખુલ્લી જગ્યામા શંકાસ્પદ કોપર, નટ બોલ્ટ, લોખંડના સળીયા સાથે ત્રણ ઈસમોને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાંચ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!