Proud of Gujarat
GujaratFeaturedINDIA

આજે જાગરણ બાદ દસામાને વિદાય અપાસે

Share

ભરૂચ જિલ્લામાં દસ દિવસ માં દસામાની આરાધના બાદ આજે સમગ્ર રાત્રી દરમ્યાન જાગરળ કરી વહેલી સવારે માં દસામાને વિસર્જિત કરવા વિવિધ વિસ્તારોમાંથી શોભાયાત્રાઓ નિકળસે ત્યારે શહેરનાં મુખ્ય માર્ગો ઉપર પડેલા ખાડાઓ ના ગાબડા પુરવા ભક્તો માંગ કરી રહ્યાં છે.

બનાવની મળતી માહીતી અનુસાર આજે સમગ્ર રાત્રી દરમ્યાન જાગરણ કરી વહેલી સવારે ૪ વાગ્યાના અરસામાં વિવિધ વિસ્તારોમાંથી દસામાની ભવ્ય શોભાયાત્રાઓ નિકળનાળી છે. ત્યારે વરસાદનાં કારણે મુખ્ય માર્ગો પર વરસાદના કારણે પડેલા ખાડા ના ગાબડા પુરવા ભરૂચ નગર પાલિકા જાગ્રુત થાય તેવી માંગ ઉઠી રહી છે.

Advertisement

જો કે માતાજીને નર્મદા મા વિસર્જીત કરવા માટે નર્મદા ઉપર કાદવ કિચડ નુ સામાજ્ય સહન ન કરવુ પડે તે માટે વહીવટી તંત્ર ભક્તોની સવલત માટે હંગામી ધોરણે નર્મદાના નીર સુધી લક્કડીયો પુલ બનાવી આપે તેવી લોક માંગ ઉઠી રહી છે.


Share

Related posts

અંકલેશ્વર : ભારતીય સેનામાં કોબ્રા કમાન્ડો તરીકે ફરજ બજાવતા અજીતસિંહ પરમારનાં અપમૃત્યુ અંગેની કાર્યવાહી કરી ન્યાય આપવા માટે કરણી સેના દ્વારા આવેદન.

ProudOfGujarat

મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડએ તેના સપના ઇન પ્રોગ્રેસ કેમ્પેઇનની સાથે એસઆઇપી- સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનને જોડશે.

ProudOfGujarat

અંકલેશ્વર : વોર્ડ નં ૩ માં વિકાસનાં કામોનું ખાતમુહૂર્ત કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!