Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચમાં 27મીએ અટલબિહારી વાજપેયીની અસ્થિકળશ યાત્રા નીકળશે….

Share

 

દેશના પુર્વ વડાપ્રધાન સ્વ. અટલબિહારી વાજપેયીની અસ્થિકળશ યાત્રાનું ભરૂચમાં 27મીના રોજ આયોજન કરાયું છે. સોમવારે બપોરના 2 વાગ્યે શ્રવણ ચોકડી ખાતેથી નીકળનારી અસ્થિકળશ યાત્રા સાંજે 5 વાગ્યે સ્વામીનારાયણ મંદિર પહોંચશે. જયાં પ્રાર્થનાસભા બાદ અસ્થિઓનું નર્મદા પાર્ક ખાતે નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવશે.

Advertisement

દેશના પુર્વ વડાપ્રધાન સ્વ. અટલબિહારી વાજપેયીના અસ્થિકળશને સોમવારે ભરૂચ ખાતે લવાશે. સોમવારે બપોરે 2 કલાકે શ્રવણ ચોકડી ખાતેથી અસ્થિકળશ યાત્રાનો પ્રારંભ થશે. શ્રવણ ચોકડીથી શકિતનાથ, પાંચબત્તી, રેલવે સ્ટેશન થઇને કળશયાત્રા ઝાડેશ્વર સ્થિત સ્વામીનારાયણ મંદિર ખાતે પહોંચશે. જયાં સાંજે 5 કલાકે પ્રાર્થનાસભા યોજાશે. પ્રાર્થનાસભા બાદ અસ્થિઓનું નર્મદા પાર્ક ખાતે નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવશે.


Share

Related posts

સુરત પાલિકાનું વર્ષ 2020-21 નું મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું. .

ProudOfGujarat

જંબુસરના પીલુદ્રા ગામે બોરના લાલ પાણીને લઇ ધરતીપુત્રો ચિંતિત, વર્ષો જૂની સમસ્યાનો નિકાલ નહીં આવતાં ખેડૂતોમાં રોષ…

ProudOfGujarat

ભરૂચ નગર પાલિકા મુલદ ડમ્પીંગ સાઈટ કૌભાંડ ભ્રષ્ટાચારીઓને જ ભ્રષ્ટાચારની તપાસ એસ.ડી.એમ. ને તપાસ સોંપવાની માંગ સાથે આવેદન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!