Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભાવનગર ના ભાલ નજીક ૬ કાળીયાર હરણ ના મોત

Share

કિશન સોલંકી ( ભાવનગર )
ચિંતા જનક વિગતો માં ભાવનગર ના ભાલ વિસ્તાર માં એક સાથે ૬ કાળીયાર હરણ ના મોત થયા છે .
કેમિકલ યુક્ત પાણી પીવાથી આ કાળીયાર ના મોત થયા ની આશંકા વ્યક્ત થઇ રહી છે. વધુ વિગતો માં અન્ય કેટલાક પક્ષી ના પણ મોત થયા છે અને તે પણ આ કેમિકલયુક્ત પાણી પીવા ના કારણ થી જ થયા હોવાની સનકા જાગી છે. ભાલ ના આગેવાન સાદુલભાઈ અને કોળી સમાજ ના આગેવાન ભાવુંદાસ ચડાસમાં એ જણાવુંએ હતું કે વન વિભાગ ની ટિમ ઘટના સ્થળે પોહચી છે તપાસ શરૂ છે.અત્રે ઉલ્લેખનીય છે કે વેળાવદર રાષ્ટિય અભ્યારણ છે અને કાળીયાર રાષ્ટિય પ્રાણી છે એક સાથે ૬ કાળીયાર ના મોત ની ઘટના ગંભીર છે.

Advertisement

Share

Related posts

BDMA ને રાષ્ટ્રીય સ્તરે એવોર્ડ અને શ્રેષ્ઠ કામગીરી બદલ પ્રમુખ હરીશ જોષીને સન્માનિત કરાયા

ProudOfGujarat

ગાંધીનગર : મહુન્દ્રા ગામના વિદ્યાર્થીઓને શાળાના સમયે બસની સુવિધા માટે વલખા

ProudOfGujarat

મુંબઈમાં એક સાથે ચાર કાર અને એમ્બ્યુલન્સની ટક્કર, પાંચના મોત, ત્રણ ગંભીર રીતે ઘાયલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!