Proud of Gujarat
GujaratFeaturedINDIA

પાલીતાણા તાલુકાના નોઘણોવદર ગામના જીવાદોરી સમાન શિવસાગર તળાવના પાળામા ગાબડું…..

Share

કિશન સોલંકી (ભાવનગર)

પાલીતાણા તાલુકાના નોઘણોવદર ગામના જીવાદોરી સમાન શિવસાગર તળાવના પાળામા ગાબડું પડયુ  છે જે નોઘણોવદર સહિત આજુ બાજુ ના ત્રણ જેટલા ગામોને પાણી પુરૂ પાડે છે તે તળાવ છેલ્લા પાંચ વર્ષથી જર્જરિત હાલતમાં છે અને અનેક વખત ગામના લોકો દ્વારા લેખીત રજુઆત કરવામાં આવી હતી તેમ છતાં હજિ પણ આ તળાવ માં કોઈપણ જાતની મરામત કરવામાં આવી નથી.આ બાબતે જો તંત્ર કામગીરી નહિ કરે તો ગામના લોકો ઉગ્ર આદોલન કરશે….

Advertisement

Share

Related posts

માંગરોળ : વાંકલ સરકારી પોસ્ટ ઓફિસમાં BSNL ની નેટ કનેક્ટિવિટી ત્રણ દિવસથી ખોટકાતા ગ્રાહકો પરેશાન.

ProudOfGujarat

ભરૂચ : ગરીબ નવાજની શાનમાં ગુસ્તાખી કરનાર સંત વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા મુસ્લિમ સમાજની માંગણી.

ProudOfGujarat

માય લિવેબલ ભરૂચ હેઠળ હેપ્પી સ્ટ્રીટનું આયોજન, મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા, વિવિધ રમતોની મજા માણવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!