Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભાવનગર શહેરમાં આજે અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની ૩૩ મી રથયાત્રા નીકળી.

Share

કિશન સોલંકી (ભાવનગર)
ભાવનગર શહેરમાં આજે અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા પરંપરાગત રીતે ૩૩ મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિકળી હતી.ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સવારે ભગવાનેશ્વર મંદિર,સુભાષનગર ખાતેથી પુજન વિધિ કરવામાં આવી હતી.જેમાં રાજકીય આગેવાનો,સંતો – મહંતો તેમજ ભાવનગરના મહારાજા વિજયરાજસિહજી તથા યુવરાજ જયવિરરાજસિહજીની ઉપસ્થિતમાં રથયાત્રાનુ પ્રસ્થાન કરાવાયુ હતુ.

Advertisement

Share

Related posts

રાજપીપળા : નર્મદા જિલ્લામાં ૦૮ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા : ૩૧ દર્દી સાજા થતા રજા અપાઈ કુલ આંક ૬૭૧ પહોંચ્યો.

ProudOfGujarat

વડોદરા : ટ્રકમાં પશુદાનની આડમાં લઇ જવાતા દારૂના જથ્થા સાથે ચાલક સહિત બે ની ધરપકડ

ProudOfGujarat

વિનોબાભાવે નગર પોલીસ સ્ટેશન મુંબઈનાં સગીર છોકરીનાં અપહરણ ગુનામાં આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી. પોલીસ ભરૂચ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!