અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામ ખાતે આવેલ એક બંધ મકાનમાં ત્રણ લાખની ચોરી થતાં ચકચાર મચી જવા પામી છે
અંકલેશ્વર તાલુકાના તાલુકાના કાપોદ્રા ગામ ખાતે પોતાના જમાઈ ઉઠી ગયા હોય જેની વિધિ માટે પોતાનું મકાન બંધ કરી ગયેલા યોગેશભાઈ શાંતિલાલ ભાઈ પરમાર કાપોદ્રા પરમાર...