ઝગડીયા તાલુકાનાના ઉમલ્લા ગામની કન્યાશાળાની વિધાર્થિનીઓએ આજે સ્કુલમાં શિક્ષણ દિન નિમિતે અવનવી સાડી પહેરીને એક શિક્ષક બની શાળાના અન્ય વર્ગો માં શિક્ષક બની ને બીજા...
ભરૂચ-આયુર્વેદિક ઔષધીની મદદ તૈયાર કરાયેલ આ પ્રતિમા અને તેમાં સમાયેલી કલાગીરી નિહાળવા લાયક છે.ઇકોફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાઓ આકર્ષણ નું કેન્દ્ર બની પ્રદુષણ ના થાય જેના માટે...
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના વેલુગામ ગામે પ્રા.શાળામાં સી.આર.સી.કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું.ડાયેટ ભરુચ આયોજિત આ પ્રદર્શન માં શાળાની બાળાઓએ સ્વાગત ગીત અને અભિનય ગીત થી...
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વણાકપોર ગામે આવેલ પ્રાથમિક શાળામાં વિજ્ઞાન મેળો યોજાયો હતો યોજાયેલ ગણિત-વિજ્ઞાન મેળા માં વણાકપોર,રાજપારડી,પીપોદરા અવિધા,રતનપુર,જુના માલજીપુરા,સમરપરા,ભીલવાડા સાકરીયા,સીમોદરા,શબ્દ વિદ્યાલય પ્રાણીની પ્રજ્ઞા પરબ...
શ્રી ભરૂચ જિલ્લા આદર્શ સમાજ સેવા મંડળ, માંગરોળ સંચાલિત શ્રી નર્મદા કોલેજ ઓફ એજયુકેશન, માંગરોલ ખાતે તા: 27/08/2019 ના રોજ નવી શિક્ષણ નીતિ અંગેની ચર્ચા...
તા.27/08/2019 ના રોજ કેવડીયા કોલોની ખાતે આવેલ શ્રી સ્વામિનારાયણ નર્સિંગ કોલેજ માટે સ્ટેચ્યું ઓફ યુનિટીનું PMCM ( પ્રોજેકટ મેનેજમેંટ અને કનસ્ટ્રક્શન મેનેજમેંટ) નું કામ સાંભળતી...
ભરૂચની નર્મદા કોલેજમાં M.COM પાર્ટ-1 માં થયેલ નવા એડમિશનમાં 20 થી વધુ વિધાર્થીઓનું ભાવિ અંધકારમય બન્યું હોય વિધાર્થીઓની પડખે Nsul દોડી આવી વિધાર્થીઓની તરફેણમાં નર્મદા...