ભરૂચ જિલ્લાના પાલેજ પોલીસ મથકમાં પોલીસ ઇન્સ્પેકટર શિલ્પા બેન દેસાઈની અધ્યક્ષતા માં શાંતિ સમિતિની એક બેઠક યોજાઇ હતી. આગામી હોળી ધૂળેટીના પર્વ નિમિત્તે શાંતિ સમિતિની...
અમદાવાદમાં બહારગામથી આવતા મુસાફરોને રિક્ષામાં બેસાડીને લૂંટી લેતી ગેંગ સર્કિય થઈ છે. એક સપ્તાહ પહેલાં શહેરમાં CTM ચાર રસ્તા પાસે આવી ઠગ ટોળકીએ એક મુસાફરને...
હોળી એ આદિવાસીઓનો મુખ્ય તહેવાર ગણાય છે. ખાસ કરીને નર્મદા જિલ્લામાં આદિવાસોની બહુ મોટી વસતી છે. ત્યારે હોળી પૂર્વે આદિવાસીઓ પોતાના જિલ્લા કે પરપ્રાંતમાંથી મજૂરીએથી...
આગામી 13 માર્ચથી ધોરણ 10-12 ની બોર્ડની જાહેર પરીક્ષા શરૂ થવાની છે. જે નર્મદા જિલ્લાના ૬૦ ટકા વિદ્યાર્થીઓ આદિવાસી છે. આવી જાહેર પરીક્ષાઓ પોતાના સંતાનોને...
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કામ કરતા પાણી, ડ્રેનેજ, બ્રીજના કોન્ટ્રાક્ટર દ્વારા ગત જુલાઈથી સરકારે અમલમાં મુકેલ જીએસટીમાં 12% ની જગ્યાએ 18% કરવાના નિર્ણયને લઈને વડોદરા કોર્પોરેશનના...
અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરવાના નિર્ણય સામે ગામ લોકોએ વિરોધ કર્યો છે. મંદિરના સંચાલકોન દ્વારા પ્રસાદમાં હવે મોહનથાળના બદલે ચીકીનો પ્રસાદ વિતરણ કરવામાં આવી...
સરકારી વિજ્ઞાન કોલેજ, વાંકલના પ્રાણીશાસ્ત્ર વિભાગ દ્વારા વિશ્વ વન્યજીવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણીના ભાગરૂપે વન્યજીવ સંરક્ષણમાં લોક ભાગીદારી વિષય પર ચિત્ર સ્પર્ધા અને...