નડિયાદ રેલવે સ્ટેશન પર ટ્રેનોના સ્ટોપેજ માટે શહેર કોંગ્રેસ પ્રમુખે કરી રજુઆત
નડીઆદ રેલવે સ્ટેશને રેલવે મંત્રાલય દ્વારા સ્ટોપેજ આપવામાં આવેલ હોવા છતાં ઘણાં લાંબા સમયથી અગમ્ય કારણોસર ત્રણેય ટ્રેઇનોનું નડીઆદ રેલવે સ્ટેશન પરનું સ્ટોપેજ રદ કરવામાં આવેલ...