આ કાર્યક્રમમાં આચાર્ય વૈભવ અગ્રવાલ સહિત શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓની દિક્ષાંત સમારોહ ઉત્સાહપૂર્વક યોજાયો. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે અબ્દુલ ખાલેક બદાત અને સાઈદા બદાત જેઓ...
ભરૂચ જિલ્લાના નબીપુર ગામે ગામના સર્વાંગી વિકાસમાં વિદેશમાં વસતા નબીપુરના લોકોનો સિંહ ફાળો છે. જેમાં બાળકોને રમત ગમતના સાધનો, પીવાના મીઠા પાણી માટેની વ્યવસ્થા, રોડ...
અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ એન આર ધાધલ દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ, ૧૯૭૩ ની કલમ-૧૪૪ અન્વયે મળેલ સત્તાની રૂ એ ભરૂચ નંદેલાવ બ્રીજ જર્જરીત હોય રીપેરીગની કામગીરી...
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત ખાતે ખેલ-કુદ મહોત્સવ યોજાયો હતો. આ ખેલ-કુદ મહોત્સવમાં 119 જેટલી કોલેજોએ ભાગ લીધો હતો. જેમાં તા. 03/02/2023 ના રોજ...
ઉમરપાડાના આંતરિયાળ વિસ્તારમાં ખેતી કરતાં આદિવાસી ખેડૂતોને જૈવિક ખેતી, ટપક સિંચાઇ પધ્ધતિ, જીવાત નિયંત્રણ જેવા ખેતી અંગેના વિવિધ મુદ્દાઓને આવરી લઈને એક જાગૃતિ શિબિર સુરત...
તા.૨૨.૧.૨૦૨૩ નાં રોજ વાઘોડિયા તાલુકાના કાશીપુરાનાં ગુતાલ ગામની સીમમાં આવેલ તળાવમાંથી એક અજાણ્યા પુરુષની લાશ મળી આવી હતી. જે આબનાવમાં વાઘોડિયા પોલીસે આ પુરુષની લાશની...
વડોદરા જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, વડોદરાના સયુંક્ત ઉપક્રમે પંડિત દિનદયાળ અંત્યોદય યોજના, રાષ્ટ્રીય આજીવિકા મિશન અંતર્ગત ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિ....