Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરા નગરમાં બે દિવસ પાણી પુરવઠા નહીં મળે :પાઈપલાઈનમાં લીકેજ થવાના કારણે બે દિવસ પાણી બંધ રહેશે

Share

 

ગોધરા રાજુ સોલંકી
ગોધરા શહેરમાં પીવાનુ પાણી નર્મદાયોજનાની
કેનાલમાથી પુરુ પાડવામા આવે
છે.ગોધરા તાલુકાના ભામૈયા પાસે આ પાઈપલાઈનમા ભંગાણ થવાને કારણે પાણીલીકેજ
થાય છે.અને પાણીનો વેફડાટ પણ થાય છે.આથી આગામી બે દિવસ રવિવાર અને સોમવાર
ના રોજ નગરપાલિકા દ્વારા પાઇપલાઇન લીકેજ છે જેનુ સમારકામ હાથ ધરવાનુ
હોવાને કારણે પાણી પુરવઠો બંધ રહેશે.નગરપાલિકા દ્રારા જનતાને અનુરોધ પણ
કરવામા આવ્યો છે.

Advertisement

Share

Related posts

રિલાયન્સ જિયો 4G કનેક્ટિવિટી દ્વારા લદ્દાખ અને ભારતના લગભગ દરેક ખૂણે પહોંચશે.

ProudOfGujarat

નબીપુર નજીક આવેલ વિસામા હોટલ ખાતેથી ગેરકાયદેસરનો ડીઝલનો જથ્થો ઝડપાયો…

ProudOfGujarat

ગોધરા : ચલાલી-વેજલપુર રોડની બિસ્માર હાલતથી સ્થાનિક લોકોમાં રોષ, નવીનીકરણની માંગ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!