Proud of Gujarat
GujaratFeaturedINDIA

મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી: PMએ આપી શ્રદ્ધાંજલિ; રાજઘાટ પહોંચ્યા સોનિયા-રાહુલ

Share

નવી દિલ્હી: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આડે 150મી જન્મજયંતી છે. આજે દેશમાં આ નીમિતે ઘણાં કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજઘાટ પર જઈને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. તે ઉપરાંત વિપક્ષના સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ સિવાય વડાપ્રધાને વિજય ઘાટ જઈને પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુ શાસ્ત્રીની જયંતી પર તેમને પણ શ્રદ્ધાંજલિ આપી હતી.સૌજન્ય

Advertisement

Share

Related posts

ભરૂચ પાંચબત્તીથી સેવાશ્રમ રોડ પર બનેલા પેવર બ્લોકની કામગીરી વિવાદમાં, ગટરનું ઢાંકણું તૂટી પડતાં વાહન ચાલક અંદર ખાબક્યો

ProudOfGujarat

વાંકલ ખાતે એન.ડી.દેસાઈ સાર્વજનિક હાઈસ્કુલમા આવતી કાલે તાલુકા કક્ષાનાં કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ યોજાશે.

ProudOfGujarat

હલકી ગુણવત્તાનાં મટીરીયલનો ઉપયોગ કરી ભરૂચની દેરોલ ચોકડી પાસે રોડ રીપેરીંગ કાર્ય શરૂ કરાયું હોવાની ઉઠી બૂમ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!