Proud of Gujarat
GujaratFeaturedINDIA

દિલ્હી: પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું સાંજે 5.05 કલાકે નિધન-લાંબી બીમારી બાદ 93 વર્ષની ઉંમરે થયું નિધન-2 મહિનાથી દિલ્હી AIIMSમાં દાખલ હતા….

Share


નવી દિલ્હી: અખિલ ભારતીય આર્યુવિજ્ઞાન સંસ્થા (એમ્સ)માં દાખલ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની તબિયત બુધવારે વધુ બગડી હતી…

વાજપેયીને કિડનીની નળીમાં ઈન્ફેક્શન, છાતીમાં અકડાઈ, મૂત્રનળીમાં ઈન્ફેક્શન વગેરે સમસ્યા ઊભી થતા 11 જૂને એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડાયાબિટિસના દર્દી એવા 93 વર્ષના વાજપેયીની એક જ કિડની કામ કરી રહી હતી..

Advertisement

વધુ માં જાણવા મળ્યા મુજબ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું સાંજે 5.05 કલાકે નિધન થયું છે..લાંબી બીમારી બાદ 93 વર્ષની વર્ષની ઉંમરે તેઓનું નિધન થયું છે..વાજપેયી ના નિધન ના કારણે સમગ્ર દેશ માં હાલ શોક નો માહોલ છવાયો છે…તેમજ તેઓને શ્રદ્ધાંજલી આપવામાં આવી રહી છે….


Share

Related posts

સુરતમાં પ્લમ્બર એસોસીએશન દ્વારા આયોજીત વર્લ્ડ પ્લમ્બિંગ ડે નિમિત્તે ઉજવણી કરવામાં કરવામાં આવી.

ProudOfGujarat

સુરત : સ્પામાં વર્ક પરમિટ વગર કામ કરતી થાઇલેન્ડની 27 યુવતીઓને પીસીબીએ પકડી.

ProudOfGujarat

ગાંધીનગર વિધાનસભામાં ઘેરાવ કાર્યક્રમમાં જઈ રહેલા કરજણ તાલુકા કોંગી કાર્યકરોની કરજણ પોલીસે કરી અટકાયત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!