Proud of Gujarat
GujaratFeaturedINDIA

પાલીતાણા તાલુકાના ભંડારીયા અને વડાળ ના શેત્રુંજય કાઠે થી સિંહ નો મૃતદેહ મળી આવ્યો

Share

પાલીતાણા તાલુકા ના ભંડારીયા અને વડાળ ના શેત્રુંજય કાઠે થી સિંહ નો મૂતદેહ મળ્યો સિંહ નુ મોત બે દિવસ પહેલાં અમરેલી જીલ્લા મા પડેલા વરસાદ મા સિંહ તણાય ને આવેલ હોવા નૂ અનુમાન હાલ વનવિભાગ ની ટીમ ધટના સ્થળે પહોચી સિંહ ના મોત નૂ કારણ અકબંધ ફોરેસ્ટ ની ટીમ ની તપાસ ચાલુ કરી સિંહ નૂ મોત નૂ કારણ જાણવા પી.એમ માટે હાથ ધરી કાર્યવાહી

Advertisement

Share

Related posts

ડાકોરમાં રણછોડરાય મંદિરના દરવાજા નજીક બે આખલા બાખડતા લોકોમાં અફરાતફરી.

ProudOfGujarat

હાલોલમાં કોરોનાનો પગપેસારો ૫૫ વર્ષીય પુરૂષનો રિપોર્ટ પોઝીટીવ.

ProudOfGujarat

ભરૂચના પાંચબત્તી વિસ્તારમાંથી હવાલાના લાખો રૂપિયા લઈ રિક્ષામાં પસાર થતો ટંકારીયાનો ઈસમ SOG ના હાથે ઝડપાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!