Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

શહેરા ખાતે નગરજનોએ પુલવામા શહિદોને શ્રધ્ધાજંલી અર્પી

Share

શહેરા ખાતે નગરજનોએ પુલવામા શહિદોને શ્રધ્ધાજંલી અર્પી

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

પુલવામાં થયેલા આંતકવાદી હુમલામાં પંચમહાલ જીલ્લામાં પણ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. શહેરા ખાતે મીણબત્તી પ્રગટાવીને પુલવામા શહીદોને શ્રધ્ધાજંલી અર્પણ કરી હતી.

પંચમહાલ જીલ્લામાં આજે સમીસાંજે શહેરા ખાતે પુલવામા આતંકવાદી હુમલામા શહીદ થયેલા સીઆરપીએફના જવાનોને શ્રધ્ધાજંલી પાઠવી હતી.પંચમહાલના શહેરાનગરમાં પણ પુલવામા થયેલા આંતકવાદી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફના જવાનોને શ્રધ્ધાસુમન અપર્ણ કરવામા આવ્યા હતા.અને શહીદો અમર રહોના નારા લગાવ્યા હતા. આમ શહીદોના મોતથી પંચમહાલ જીલ્લાવાસીઓમાં પણ આક્રોશ આંતકીસામે જોવા મળી રહ્યો છે.


Share

Related posts

આજરોજ મેઘમણી કંપની પાસે રહેતા ઝારખંડનાં કામદારોને વતન જવા માટે ટ્રેન ટિકિટ ભાડાની વ્યવસ્થા કોંગ્રેસ પક્ષ તરફથી કરવામાં આવી.

ProudOfGujarat

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકા ના કાટકડાગામે પ્રાથમિક શાળા માં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ યોજયો

ProudOfGujarat

ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના બિલોદરા ગામે ભેદી રહસ્યમય ત્રણનાં મોતમાં શંકાસ્પદ સિરપની બોટલો મળી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!