Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર-પાનોલીની કંપનીમાં ઝેરી ગેસ લાગવાથી ૨ કામદારના મોત અન્ય ૩ ઘાયલ-જાણો વધુ..

Share

અંકલેશ્વર ની પાનોલી જીઆઇડીસીમાં આવેલ ટેકનો ડ્રગ્સ ઇન્ટરમીડિયેટ કંપનીમાં ઝેરી ગેસની અસરથી 2 કામદારો વિજય અને અનિલ ના મોત થયા હતા.. જાણવા મળ્યા મુજબ ગત મોડી રાત્રે રિએક્ટર સફાઈ કરતી વખતે પડી જતા ઝેરી ગેસ લાગવાથી મોત થયા હતા.તેમજ અન્ય ત્રણ કામદારો તેઓને બચાવવા જતાં તેમને પણ ગેસ લાગતા સારવાર અર્થે જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડાયા હતા.હાલ સમગ્ર મામલે અંકલેશ્વર તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી…..

Advertisement

Share

Related posts

ભારતની અધ્યક્ષતામાં G20 ની 100 મી બેઠક યોજાઈ

ProudOfGujarat

ગોધરા ખાતે” આઝાદી કા અમૃત મહોત્સવ ” અંતર્ગત ફીટ ઈન્ડીયા ફ્રીડમ ના સુત્રને ઉજાગર કરતી ભાઇઓ માટેની ૨ કિ.મી. દોડ યોજાઇ.

ProudOfGujarat

ઝઘડિયા : ઉમલ્લા બજારમાં ટ્રાફિક સમસ્યા હલ કરવા વેપારીઓની પોલીસને રજુઆત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!