Proud of Gujarat
FeaturedGujaratINDIA

શહેરા મામલતદાર જી.એમ.વણઝારા વયનિવૃત થતા વિદાય સભારંભ યોજાયો

Share

વિજયસિંહ સોલંકી,શહેરા

શહેરા તાલુકાના મામલતદાર જી.એમ.વણઝારા વય નિવૃત થતા તેમનો સસ્તા અનાજની દુકાનના સંચાલકો દ્વારા તેમનો વિદાય સભારંભ રાખવામા આવ્યો હતો.
શહેરા તાલુકાના મામલતદાર કચેરીના મામલતદાર ૩૧ એપ્રિલના દિવસે વય નિવૃત થયા હતા. પોતાની મામલતદારી વહીવટી કામગીરીને કારણે લોકોમા સારી એવી લાગણી પણ પ્રાપ્ત કરી હતી. શહેરા તાલુકાના સસ્તા અનાજની દુકાનોના દુકાનદાર દારો દ્વારા મામલતદાર કચેરી શહેરા ખાતે તેમનો વિદાય સંભારભ કાર્યક્રમ રાખવામા આવ્યો હતો જેમા મામલતદાર કચેરીના વિવિધ શાખાના સ્ટાફ સહીત સસ્તા અનાજની દુકાનના સંચાલકો દ્વારા વિદાય અપાઈ હતી તેમના કાર્યકાળની વહીવટી કામગીરીને પણ બિરદાવી હતી.ત્યારે મામલતદાર જી.એમ.વણઝારાએ પ્રેમ અને લાગણી દર્શાવવા બદલ આભાર માન્યો હતો

Advertisement

Share

Related posts

અંકલેશ્વર:સંજાલી ગામ ખાતે પર્યાવરણ બચાવોના સંકલ્પ સાથે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

ભરૂચ જીલ્લા ના વાલિયા એન્જીનિયરીંગ રોડ ખાતે ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક વ્યક્તિ નું મોત જયારે અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો હતો…..

ProudOfGujarat

મોડાસાના કોલીખાડ નજીક કારનું ટાયર ફાટતા ચાર વાહનો ધડાધડ એક સાથે ટકરાયા, બે ઈજાગ્રસ્ત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!