Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

સુરતમાં દલિત સમાજના લોકોએ પાટણ આત્મદાહ મુદ્દે નોંધાવ્યો વિરોધ

Share

(તલ્હા ચાંદીવાલા, સુરત)

Advertisement

દલિત સમાજે કલેક્ટરને આપ્યું આવેદન પત્ર

પાટણ કલેકટર કચેરીએ આત્મવિલોપનનો પ્રયાસ કરનાર દલિત વૃદ્ધ ભાનુભાઈ વણકરનું શુક્રવારે રાતે મોત થયું હતું. પાટણ અને ઊંઝાના સ્થાનિક દલિત આગેવાનો દ્વારા ભાનુભાઇના મૃત્યુના મુદ્દે બંધનું એલાન આપવામાં આવતાં ઊંઝાથી પાટણ સુધીના ગામોમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઇ હતી. ત્યારે સુરતમાં દલિત સમાજ દ્વારા પણ વિરોધ નોંધાવવામાં આવ્યો છે. અને કાનૂની કાર્યવાહી કરવા માટે કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે.

પાટણ કલેક્ટર કચેરીએ આત્મવિલોપન કરવાર દલિત ભાનુભાઈ વણકરનું મોત થતા પાટણમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ ઉભી થઈ છે. જમીન રીગ્રાન્ટ પ્રક્રિયામાં સરકારી સિસ્ટમનો ભોગ બનનાર ભાનુભાઈના મોત પાછળ જવાબદાર વિરુદ્ધ કાયદેસરની કાનૂની કાર્યવાહી કરવા માટે સુરતમાં કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.

 


Share

Related posts

અંકલેશ્વરમાં મહિલાઓ અને કુમારિકાઓએ મહાદેવની પૂજા કરી કેવડાત્રીજ વ્રતની ઉજવણી કરી.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના રાયસીંગપુરા ગામે ઘરના આંગણામાં લાકડા ગોઠવવા બાબતે ઝઘડો થતાં યુવક ઇજાગ્રસ્ત.

ProudOfGujarat

અંકલેશ્વર : ત્રણ રસ્તા સર્કલ પાસે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પાકિસ્તાનના આતંકવાદ પુતળા દહનનો કાર્યક્રમ કરાયો.

ProudOfGujarat
error: Content is protected !!