Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાલીયા ની શ્રી નવચેતન વિધ્યા મંદીર ખાતે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

Share

વાલીયા ની શ્રી નવચેતન વિધ્યા મંદીર ખાતે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના પ્રાથમિક વિભાગના બાળકો દ્વારા શ્રી કૃષ્ણ ભગવાનનાં ભજન અને રાસ ગરબા જેવી કૃતિઓ અને મટકી ફોડ કાર્યક્રમ ની ઉજવણી કરી હતી. જેમાં શ્રી રંગ નવચેતન એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ મોતીસિંહ માટેએડા તથા ટ્રસ્ટના સભ્યો, શાળાના શિક્ષકો, વિધ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

પાટણના ધારપુર મેડીકલ કોલેજમાં વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

અભિનેત્રી છે કાશિકા કપૂર, જેણે તાજેતરમાં પ્રખ્યાત અભિનેત્રીઓ દીપિકા પાદુકોણ અને આલિયા ભટ્ટના પગલે ચાલવાની ઈચ્છા વ્યક્ત કરી

ProudOfGujarat

ને.હા. 48 નબીપુર ઝનોર ચોકડી પર અજાણ્યા વાહને મોટર સાઈકલને ટક્કર મારતા સર્જાયો અકસ્માત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!