Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાલીયાના ડુંગરી ગામ પાસેની કંપની દ્વારા પ્રદુષિત પાણી છોડતા મામલે જી.પી.સી.બી એ ગામ તળાવ અને ખેતરોના પાણીનું સેમ્પલ લઈ તપાસ હાથ ધરી છે.

Share

તાજેતરમાં જ વાલીયા તાલુકાનાં ડુંગરી ગામ નજીક આવેલ કંપની દ્વારા કંપનીનું પ્રદુષિત પાણી ગામના તળાવ અને ખેતરોમાં છોડી મુકવામાં આવ્યું હતું. જેને પગલે વાલીયા તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રાજુભાઈ વસાવા અને આગેવાનો તેમજ ગ્રામજનોએ તાત્કાલીક સ્થળ પર દોડી જઈ તપાસ કરી હતી. જે અંગે આરોગ્ય વિભાગ અને અંકલેશ્વર જી.પી.સી.બી ની ટીમને જાણ કરી હતી. જે બાબતની ગંભીરતાને ધ્યાનમાં રાખી ગતરોજ અંકલેશ્વર જી.પી.સી.બી ની ટીમે ડુંગરી ગામના ગામ તળાવ અને ખેતરોમાં ભરાયેલ પ્રદુષિત પાણીના સેમ્પલ લઈ વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

3.51 કરોડના ખર્ચે નવસારીના રસ્તાઓ એકદમ ટીપટોપ કરાશે

ProudOfGujarat

નેશનલ હાઇવે 48 પર ચક્કાજામ: વલથાણ ચોકડી નજીક બે યુવકના મોત  બાદ માંકણા ગામના લોકોનું ચક્કાજામ.ઓવરબ્રિજની માંગ સાથે મામલતદાર અને પોલીસને આવેદન પત્ર પાઠવાયું…  

ProudOfGujarat

ભરૂચ પંથકમાં 2 ફૂટની ઊંચાઈ ધરાવતી ગણેશજીની પ્રતિમાની શ્રદ્ધા અને ઉમંગભેર સ્થાપના કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!