Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભારે વરસાદની સ્થિતિને કારણે નરેન્દ્રભાઈ મોદીનો ગુજરાત પ્રવાસ રદ

Share

 

(કાર્તિક બાવીશી ) ભારે વરસાદની સ્થિતિને કારણે વડાપ્રધાન મોદીનો ગુજરાત પ્રવાસ રદ્દ કરવામાં આવ્‍યાનું સુત્રો જણાવે છે.નરેન્દ્રભાઈ ર૦ તારીખના રોજ પ્રવાસે અવાના હતા જુનાગઢમાં તેઓ સરકારી હોસ્‍પિટલનું ઉદ્ધાટન પણ કરવાના હતા.વરસાદ અને પૂરની સ્‍થિતીમાં રોકાયેલ પોલીસ તંત્ર સહીતના તંત્રે પ્રવાસ રદ થતા રાહતનો શ્વાસ લીધો છે.

Advertisement

Share

Related posts

ગોધરા જિલ્લા પંચાયતમાં વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી.

ProudOfGujarat

અંકલેશ્વર જી.આઇ.ડી.સી. માં ત્રણ દિવસીય એ.આઈ.એ ઇન્ડસ્ટ્રીયલ એકસ્પોનું ઉદ્ઘાટન કરાયું.

ProudOfGujarat

કોંગ્રેસનાં ભરતસિંહ સોલંકીને કોરોના પોઝિટિવ આવતા લીંબડી કોંગ્રેસી કાર્યકરો અને હોદ્દેદારો દ્વારા હઠીલા હનુમાન મંદીરમાં હવન કરવામાં આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!