Proud of Gujarat
GujaratFeaturedINDIA

નડિયાદમાં વાતાવરણમાં આવ્યો પલટો, ખેડૂતોની ચિંતા વધી.

Share

વાદળછાયા વાતાવરણ જોવા મળતાં નગરજનોને થોડા ઘણાં અંશે ગરમીથી રાહત મળી છે. ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં બપોર બાદ વાતાવરણમાં એકાએક પલટો આવી ગયો હતો. ઊંચે આકાશમાં એકાએક વાદળો છવાઇ જતા બપોર પછી સમગ્ર શહેરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. તો બીજી તરફ છેલ્લા કેટલાક દિવસોથી પ્રખર બનેલા સૂર્યદેવ આજે વાદળોમાં ઢંકાઈ જતા તાપમાનમાં થોડા ઘણાં અંશે ઘટાડો નોંધાયો છે. જેના કારણે નગરજનોને ગરમીથી રાહત મળી છે. જોકે આ પલટાયેલા વાતાવરણે ખેડૂતવર્ગને ચિંતામાં મુકી દીધો છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં દશેરા પર્વે ફૂલ વેપારીઓ પર મંદીનો માહોલ

ProudOfGujarat

અંકલેશ્વર ખાતે મૂખ્યમંત્રી વિજય રૂપાણી એ સ્થાપના દિનની ઉજવણી કરી.

ProudOfGujarat

ભરૂચમાં ભારે પવન અને વરસાદથી કાચું મકાન ધરાશાયી : નનુંમિયા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ભરત વસાવાનું ઘર તૂટી પડ્યું; પરિવાર ઘરવિહોણો બન્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!