Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ નજીકથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર બિસ્માર માર્ગને કારણે ટ્રક પલટી ખાવાના બનાવો વધ્યા.

Share

ભરૂચ નજીકથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સતત વાહનોની અવરજવર રહે છે તેવા સમયે ટ્રફીકજામની સમસ્યાને પગલે વાહનોની કતારો ખડી થઈ ગઈ છે એવા સમયે ટ્રાફિકમાં ઉભેલ ટ્રક ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જેને જે રીતે રસ્તો દેખાય તેમ ટ્રાફીકમાંથી નીકળવાનો પ્રયાસ કરે છે અને માર્ગ પર બિસ્માર રસ્તા હોવાથી ખાડા હોવાથી ટ્રક પલટી ખાવાના બનાવો બન્યા હતા. ગતરોજ નબીપુર પાસે તો આજે ભરૂચની ઝાડેશ્વર ચોકડી નજીક ટ્રક પલટી ખાઈ ગઈ હતી. ટ્રાફિકજામની સમસ્યા સાથે સાથે ટ્રક પલટી ખાતા પોલીસની કામગીરીમાં સતત વધારો થઇ રહ્યો છે.

Advertisement

Share

Related posts

વડોદરામાં ચાંપાનેર દરગાહ તોડવા સમયે કોમી રમખાણ કેસમાં 18 આરોપી નિર્દોષ જાહેર

ProudOfGujarat

હાંસોટી ખારવા સમાજ ભરૂચ દ્ધારા કોરોના વાયરસથી બચવા લેમન–ટીનું વિતરણ કરવામાં આવ્યું

ProudOfGujarat

અમરેલી : સાવરકુંડલા શહેરમાં પર્યાવરણ બચાવવાની જાગૃત્તિના ભાગરૂપે સાઈકલ રેલી યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!