Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : કેબલ બ્રિજ નજીક ચાલુ કારમાં આગ લાગી.

Share

અંકલેશ્વર ભરૂચ અને નર્મદા બ્રિજ ઉપરનાં કેબલ બ્રિજ ઉપર આજરોજ બપોરે એક લક્ઝુરિયર્સ કારમાં એકાએક આગ ફાટી નીકળતાં નાસભાગ મચી જવા પામી હતી.

અંકલેશ્વર ભરૂચ વચ્ચેના નેશનલ હાઇવે નંબર 48 નર્મદા નદી ઉપરનાં કેબલ બ્રિજ ઉપર પસાર થતી અમદાવાદ પાસિંગની ડસ્ટર કારમાં એકાએક આગ ફાટી નીકળી હતી જેને પગલે વાહન વ્યવહાર ખોરંભે પડયો હતો. જોકે કારમાં બેસેલા તમામ પેસેન્જરોએ સમય સૂચકતા દાખવી કારમાંથી નીચે ઉતરી જતાં તમામનો આબાદ બચાવ થવા પામ્યો હતો. બનાવની જાણ થતા જ ફાયર ફાયટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો.

Advertisement

Share

Related posts

અમદાવાદના વસ્ત્રાપુરમાં ક્લોરિન ગેસ લીક, લોકોની નાસભાગ, બેને અસર

ProudOfGujarat

અંકલેશ્વર ના સારંગપુર પાસે આવેલ મારુતિધામ-2 માંથી દેશી તમંચો તથા કારતુસ સાથે એક ઈસમ ને ઝડપી પાડતી પોલીસ

ProudOfGujarat

ભરૂચમાં દોડતી સીટી બસની સામે રિક્ષા ચાલકોનું વિરોધ પ્રદર્શન : સ્ટેશન વિસ્તારમાં રિક્ષા ચાલકોએ ચક્કાજામની કરી કોશિશ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!