નવા વર્ષના નવા પ્રમુખ અને હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. સંઘના પ્રમુખ તરીકે કોસંબાના અંનેલાલ યાદવની વરણી કરવામાં આવી. જ્યારે ઉપપ્રમુખ તરીકે વાંકલના દિપકભાઈ પુરોહિતની...
ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આ અગાઉ એસટીના પ્રશ્નો અંગે તેમજ હોસ્પિટલના પ્રશ્નો અંગે ધારદાર રજૂઆત કરી લડત ચલાવતા તેનો ઉકેલ આવ્યો હતો. તંત્ર દોડતું થઈ...
ઝઘડિયા એસટી ડેપો દ્વારા ઝઘડિયાથી રાજપારડી સંજાલી થઈ સરસાડ સુધી એસટી રૂટ ચલાવવામાં આવતો હતો. આ રૂટના કારણે સરસાડની આગળના કેટલાક ગામોના ગ્રામજનો તથા વિદ્યાર્થીઓને...
ઇઝરાયેલની સેનાએ સોમવારે સીરિયાની રાજધાનીમાં ઈન્ટરનેશનલ એરપોર્ટ પર અનેક મિસાઈલોથી હુમલો કર્યો, જેમાં બે સૈનિકોના મોત થયા હતા અને અન્ય બે ઘાયલ થયા હતા. મિસાઈલ...
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ઘરવિહોણા લોકોને આશ્રય મળી રહે તે હેતુથી દિનદયાળ અંત્યોદય યોજના – રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજના રાજકોટ શહેરમાં આશ્રયસ્થાન (રેનબસેરા) શાળાનં.10...
“એક ભારત શ્રેષ્ઠ ભારત “કાર્યકમ જીઆઈપીસી એલ ના ઓડીટરિયમ ખાતે યોજાયો હતો. જી.આઈ. પી.સી.એલ ના મેનેજીંગ ડિરેક્ટર એચ.પી.રાવ ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય વિદ્યાભવનસ ના પ્રિ.વૈભવ...