ભરૂચના જાગૃત નાગરિક દ્વારા નગરપાલિકાના મુખ્ય અધિકારીને રજુઆત કરવામાં આવી છે કે સેવાશ્રમ રોડ પર ભરાતા વરસાદી પાણીના પ્રાણ પ્રશ્ન આશરે ૪૦ થી ૫૦ વર્ષનો...
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં સુરવાડી નજીકની રેલવે પાસેની હદમાં આવેલ ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી આજે સવારે ડી.વાય.એસ.પી. સહિતના કાફલાની સ્થળ ઉપર ખડેપગે ઉપસ્થિતીમાં કરવામાં આવી...
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના કપલસાડી ગામના કેટલાક ખેતરોને ઝઘડિયા જીઆઇડીસીના પ્રદુષિત કેમિકલયુક્ત પાણીથી નુકશાન થતું હોઇ જાહેરમાં છોડાતું આવું પ્રદુષિત પાણી અટકાવવા ખેડૂતોએ ભરૂચ જિલ્લા...
રાજસ્થાનમાં એક મોટી રેલ દુર્ઘટના ઘટી છે. પાલી જિલ્લામાં ટ્રેન નં. 12480 બાંદ્રા ટર્મિનસ-જોધપુર સૂર્યનગરી એક્સપ્રેસ ટ્રેનના 13 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. આ...
પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ આણંદ જિલ્લાના કનેવાલ તળાવ અને ખેડા જિલ્લાના પરીએજ તળાવ તેમજ હેડ વર્કસ પમ્પીંગ સ્ટેશન અને સંમ્પની મુલાકાત લઈ આ તળાવ...
પંડિત દીનદયાળ અંત્યોદય યોજના અને રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન ગ્રામ વિકાસ વિભાગની ગુજરાત લાઈવલી હૂડ પ્રમોશન કંપની દ્વારા તા. ૩૧ ડિસેમ્બરના રોજ કેશ ક્રેડિટ કેમ્પ...