નડિયાદ સંતરામ મહારાજની પવિત્ર ભૂમિ પર આવેલ સંતરામ મંદિરમાં દેવદિવાળીની ભવ્ય ઉજવણી ૫.પૂ. રામદાસજી મહારાજની નિશ્રામાં કરવામાં આવી છે. મંગળવારે સંધ્યા ટાંણે મંદિરના પરિસર તથા...
સુપ્રીમ કોર્ટમાં બુધવારે (9 નવેમ્બર) નોટબંધી કેસની સુનાવણી પર મુલતવી રાખવામાં આવી હતી. 2016 માં થયેલી નોટબંધી ખોટી હોવાનું જણાવતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી...
ભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૨ ના જાહેર થયેલા કાર્યક્રમ મુજબ નર્મદા જિલ્લામાં તા.૦૧/૧૨/૨૦૨૨ ના રોજ યોજાનારી ચૂંટણી સંદર્ભે ચૂંટણી પંચની આદર્શ આચારસંહિતાના...
જિલ્લાઅધિક્ષક ધર્મેન્દ્ર શર્મા સાહેબના માર્ગદર્શન મુજબ આવનાર વિધાનસભાની ચુંટણીને લઈ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી કરાલી પીએસઆઇ સહિત પોલીસ સ્ટાફ અને સુરક્ષા એજન્સીઓ...
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ આગામી ૧ ડિસેમ્બર અને ૫ ડિસેમ્બરના રોજ યોજાવવા જઈ રહી છે, વિવિધ રાજકીય પક્ષો દ્વારા કેટલીય બેઠકો ઉપર ઉમેદવારો જાહેર કરી દેવામાં...
વિધાનસભાની ચુંટણી જાહેર થતાં ભરૂચ જીલ્લાની પાંચ વિધાનસભા બેઠકો માટે ચુંટણી લડવા ઇચ્છતા ઉમેદવારો પોતાને ટિકીટ મળે તે માટે સક્રીય બન્યા છે. રાજ્યના સ્થાનિક રાજકારણમાં...
– ભરૂચ જીલ્લાની એકમાત્ર આદિવાસી અનામત બેઠક ગણાતી ઝઘડિયા બેઠક પર પ્રતિષ્ઠાનો જંગ ખેલાશે ગુજરાતમાં વિધાનસભાની ચુંટણી જાહેર થઇ ગઇ છે, ત્યારે રાજ્યમાં ભર શિયાળે...