અંકલેશ્વરના ત્રણ રસ્તા ઓએનજીસી વર્કશોપ પાસે ઓઅએનજી દ્વારા ગ્રીન બેલ્ટ ઉજ્જડ બનતા પ્રકૃતિ પ્રેમીઓમાં તંત્ર સામે રોષ ભભૂકી રહ્યો છે…
વિનોદભાઇ પટેલ અંકલેશ્વરના ત્રણ રસ્તા ઓએનજીસી વર્કશોપ પાસે ઓઅએનજી કંપની દ્વારા સીએસઆર ફંડમાંથી આશરે 26 લાખના ખર્ચે ગ્રીન બેલ્ટ બનાવવામાં આવ્યું હતું. જ્યાં વિવિધ વૃક્ષો...
