Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે, જુઓ શું શું છે કાર્યક્રમો..!!

Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવ્યા છે. જેમાં તેઓ અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે તેમ જાણવા મળ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મહત્વના કાર્યક્રમોમાં હાજરી આપશે ત્યારે વડાપ્રધાનના પ્રવાસનો આખો કાર્યક્રમ શુ છે જુઓ.

વડાપ્રધાનનો આજનો કાર્યક્રમ:-

Advertisement

બપોરે 2.30 કલાકે અમદાવાદ એરપોર્ટ પર આગમન
સાંજે 5.00 કલાકે રિવરફ્રન્ટ પર ચરખા મહોત્સવમાં ભાગ લેશે
સાંજે 5.30 કલાકે અટલ બ્રિજનું લોકાર્પણ કરશે
ગાંધીનગરમાં રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે.

વડાપ્રધાનનો આવતીકાલનો કાર્યક્રમ:-

સવારે 9.00 કલાકે ભુજ રવાના જશે
સવારે 10 કલાકે સ્મૃતિવન મેમોરિયલનું લોકાર્પણ
સવારે 11.00 કલાકે શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે જાહેર કાર્યક્રમ
સાંજે 5.00 કલાકે ગાંધીનગર મહાત્મા મંદિરમાં કાર્યક્રમ
રાત્રે 9.00 કલાકે દિલ્હી જવા રવાના


Share

Related posts

હાશ હવે શાંતિ : ભરૂચ જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, છેલ્લા ૨૪ કલાકમાં ૮ તાલુકામાં ૧૬૮ મી.મી વરસાદ નોંધાયો : ત્રણ ડેમોના જળ સ્તરમાં પણ વધારો..!

ProudOfGujarat

ભરૂચ રેલ્વે સ્ટેશન નજીક અજાણ્યા વૃદ્ધનું ટ્રેન અડફેટે મોત…

ProudOfGujarat

ભરૂચ ના પત્રકાર વસીમ મલેક બેસ્ટ બ્યુરોચીફ ના એવૉર્ડ થી થયા સન્માનિત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!