આજની યુવા પેઢી સખત પરિશ્રમને ક્યારેય નકારતી નથી, પરંતુ હાર્ડવર્કની સામે સ્માર્ટ વર્કની જરૂરીયાતને સમજીને તે પ્રમાણે કારકિર્દીનું આયોજન જરૂરી બને છે. પંચમહાલ જિલ્લાના યુવાઓને...
રાજ્યના પવિત્ર યાત્રાધામામાંથી એક એવા પાવાગઢ મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના વધુ એક મંદિરમાં પ્રતિબંધિત નિર્ણય ટ્રસ્ટ દ્વારા લેવામાં આવ્યો છે....
ગુજરાત રાજ્યમાં ધાડ, લૂંટ, ઘરફોડ ચોરીઓ તેમજ વાહન ચોરીઓ કરી સૌરાષ્ટ્ર તથા મધ્ય ગુજરાતમાં આંતક મચાવનાર (આંતરરાજય ગેંગ) મધ્યપ્રદેશ રાજયના ધાર જીલ્લાના કાકડવા ગામની ખૂંખાર...
માતાજીના દર્શન કરવા પાવાગઢ જવાના હોવ તો ખાસ જાણી લેજો, લેવાયો મોટો નિર્ણય યાત્રાધામ પાવાગઢ હમણા જવાનું માંડી વાળજો. નહીં તો પગપાળા ડુંગર ચઢવાનો આવશે...
આમ આદમી પાર્ટીના પંચમહાલ લોકસભા પ્રમુખ દિનેશ બારીઆએ આજરોજ ગોધરાની પ્રાથમિક શાળાના મકાનની સ્થિતિ જોતાં દુઃખ વ્યક્ત કર્યું હતું અને જણાવ્યું હતું કે, આજે શિક્ષણ...
આજરોજ શહેરા તાલુકાના સુરેલી ગામમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા જનસંપર્ક અને જનસંવાદ બેઠક રાખવામાં આવી હતી. જેમાં પચ્ચીસ જેટલા કુટુંબના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા...
સુરત મહાનગરપાલિકામાં વિરોધ પક્ષ તરીકે આમ આદમી પાર્ટી ભૂમિકામાં છે. સુરતની જનતાએ ૨૭ કોર્પોરેટર આમ આદમી પાર્ટીના ચૂટ્યા છે ત્યારે આ કોર્પોરેટરોની જનતાના પ્રશ્રો, સ્થાનિક...
ગુજરાતમાં આવનારી વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી પુરી તાકાતથી તૈયારી કરી રહી છે. તમામ ૧૮૨ બેઠકો પર ચૂંટણી લડવા માટે, જીતવા માટે માઇક્રો પ્લાનિંગ...