ભરૂચ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાનો આતંક વધ્યો, કરમાલી ગામે ત્રણ વાછરડાંનો શિકાર
ભરૂચ : જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાના વધતા આતંકને કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ભરૂચ તાલુકાના કરમાલી ગામે ગઈકાલે મોડી સાંજે દીપડાએ ગાયના ત્રણ વાછરડાં પર...
