સંભેટી ગામે તળાવમાં ઔદ્યોગિક પાણીના આક્ષેપ વચ્ચે માછલાંના મોત, શિવાલીક કંપની સામે ગ્રામજનોનો વિરોધ: જીપીસીબીએ કંપનીમાંથી સેમ્પલ લીધાં
ભરૂચ: વાગરા તાલુકાના સંભેટી ગામના તળાવમાં મોટી સંખ્યામાં માછલાંના મોત થતાં ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. ઘટનાના વિરોધમાં ગ્રામજનો શિવાલીક કંપની સામે એકત્ર થયા...
