ભરૂચમાં ચાંદીપુરા વાયરસના 3 શંકાસ્પદ કેસ, ત્રણેયના રિપોર્ટ નેગેટિવ આવતા આરોગ્ય વિભાગે લીધો રાહતનો શ્વાસ : સિવિલ હોસ્પિટલના સ્પેશિયલ વોર્ડમાં તમામ સુવિધા સાથે સારવાર; સમયસર નિદાન અને મોનિટરિંગથી ત્રણેય બાળકો સ્વસ્થ થયા
ભરૂચ: રાજ્યભરમાં ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય તંત્ર એલર્ટ મોડમાં છે. તે વચ્ચે ભરૂચ જિલ્લામાં નોંધાયેલા ચાંદીપુરા વાયરસના ત્રણ શંકાસ્પદ કેસના રિપોર્ટ નેગેટિવ આવતા આરોગ્ય...
