જામા મસ્જિદને લઈને જૈન સંત રાજસુંદર વિજયજી મહારાજનું નિવેદન, આ સમડી વિહાર છે : સદીઓ પહેલાં એક સમડી તિક્ષ્ણ બાણથી ઘાયલ હતી ત્યારે જૈન સાધુઓએ નમસ્કાર મહામંત્ર સંભળાવી તેને સમાધી મરણ અપાવ્યું : સમડીએ લંકાના રાજપરિવારમાં જન્મ લીધો રાજસભાની એક ઘટનાથી તેને પૂર્વ જન્મ યાદ આવ્યો અને સમણી વિહાર બનાવ્યુ
। ભરૂચ । ભરૂચની ઐતિહાસિક ધરોહર જામા મસ્જિદને લઈને વિવાદ દિનપ્રતિદિન વકરી રહ્યો છે. પહેલાં જામા મસ્જિદમાં બળજબરીથી પૂજા કરવાનો પ્રયાસ બાદમાં મસ્જિદના ભોંયરામાં...
