પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ‘અગ્નિપથ’ યોજનામાં સુધારો કરવા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું.
હાલમાં સમગ્ર ભારતમાં ખુબ ચર્ચા અને વિવાદમાં છે એ ‘અગ્નિપથ” યોજનામાં સુધારો કરવા માટે પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા માન. પંચમહાલ જિલ્લા કલેકટરને જિલ્લા...