Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના ફ્લાયઓવર પર પેઇન્ટિંગ લોકોમાં બન્યાં આકર્ષણનું કેન્દ્ર

Share

માય લીવેબલ ભરૂચ પહેલ હેઠળ ઝાડેશ્વર ચોકડી પાસે આવેલાં ફલાયઓવરની દિવાલો પર મનમોહક પેઇન્ટિંગ તૈયાર કરવામાં આવ્યાં છે. જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે.

દીવાલો ઉપર જન જાગૃતિ કેળવી શકાય તેવાં પેન્ટિંગ થકી મારું ભરૂચ શહેર સ્વચ્છ, સુંદર શહેર બનાવવાનો નમ્ર પ્રયાસ ખરેખર દીપી ઉઠ્યો છે. હાલ આ બ્રિજની દિવાલોની ગ્રાફિટીના વિડિયો, ફોટો લોકોના સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર વાઇરલ થઈ રહ્યા છે.

Advertisement

Share

Related posts

અંક્લેશ્વરની રોટરી ક્લબની ડ્રોપ આઉટ લેનાર વિધ્યાર્થીઓ માટે પ્રસંશનીય કામગીરી

ProudOfGujarat

નેત્રંગ પંથકમાં કડકડતી ઠંડીથી લોકો પરેશાન.

ProudOfGujarat

ઇસ્કોન ભરૂચ દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!