Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરા-શહેરના ગોરવા રિફાઇનરી રોડ પર શ્રીજી વિસર્જન વખતે યુવકોને વીજ કરંટ લાગ્યો-તમામ સારવાર હેઠળ…

Share

 
જાણવા મળ્યા મુજબ વડોદરા શહેરના ગોરવા રિફાઇનરી રોડ પર મોડી રાત્રે સત્યમ યુવક મંડળના શ્રીજી વિસર્જન વખતે યુવકોને વીજ કરંટ લાગ્યો હોવાનું ઘટના સામે આવી હતી..વીજ કરંટ લાગવાથી 7 જેટલા યુવકોને ગંભીર ઇજા પહોંચી છે..ભારે વીજ કરંટ લાગવાને કારણે પાંચ યુવકો દૂર ફેંકાયા હતા.. ડી.જે માટે બનાવેલ સ્ટેન્ડ પર કરંટ ઉતરતા આ ઘટના સર્જાઈ હોવાનું હાલ માં માનવામાં આવી રહ્યું છે..

Advertisement

Share

Related posts

ભરૂચ : ટંકારીઆ ખાતે નિશુલ્ક આરોગ્ય નિદાન શિબિર યોજાઈ.

ProudOfGujarat

અંકલેશ્વરનાં દઢાલ ગામ નજીક સાગબારા ફાટક પાસે ગામનાં યુવાને ગળે ફાંસો ખાઈ આપધાત કરી લેતા સમગ્ર ગ્રામજનોમાં ખળભળાટ મચી ગયો છે.

ProudOfGujarat

અંકલેશ્વર એનસીટીના કર્મચારીની હડતાલ ત્રીજા દિવસે એ.આઇ.એ,પી.આઈ.એ અને જીપીસીબી દ્વારા દરમિયાનગીરી કરી ચુંટણી બાદ તેમના પ્રશ્નોનુ નિરાકરણ લાવવાની બાંહેધરી આપતાં કર્મીઓએ હડતાળ પાછી ખેંચી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!