Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરા-શહેરના ગોરવા રિફાઇનરી રોડ પર શ્રીજી વિસર્જન વખતે યુવકોને વીજ કરંટ લાગ્યો-તમામ સારવાર હેઠળ…

Share

 
જાણવા મળ્યા મુજબ વડોદરા શહેરના ગોરવા રિફાઇનરી રોડ પર મોડી રાત્રે સત્યમ યુવક મંડળના શ્રીજી વિસર્જન વખતે યુવકોને વીજ કરંટ લાગ્યો હોવાનું ઘટના સામે આવી હતી..વીજ કરંટ લાગવાથી 7 જેટલા યુવકોને ગંભીર ઇજા પહોંચી છે..ભારે વીજ કરંટ લાગવાને કારણે પાંચ યુવકો દૂર ફેંકાયા હતા.. ડી.જે માટે બનાવેલ સ્ટેન્ડ પર કરંટ ઉતરતા આ ઘટના સર્જાઈ હોવાનું હાલ માં માનવામાં આવી રહ્યું છે..

Advertisement

Share

Related posts

કેન્દ્ર સરકારને આઠ વર્ષ પૂર્ણ થતાં જામનગર સાંસદે પત્રકાર પરિષદ યોજી સુશાસનના 8 વર્ષની વિગતો આપી.

ProudOfGujarat

આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડે ગિફ્ટ સિટીમાં નવી ઓફિસનો પ્રારંભ કર્યો, ગ્લોબલ ઇન્વેસ્ટર્સ માટે ઈન્ડિયા-ફોકસ્ડ ફંડની જાહેરાત કરી

ProudOfGujarat

ભરૂચ હાઈવે પર સાઈટ એન્જિનિયર સાથે મારામારીનો આક્ષેપ : લુવારા નજીક બ્રિજ મેન્ટેનન્સ દરમિયાન બોલાચાલી બાદ લાફો માર્યાની ફરિયાદ; RTI એક્ટિવિસ્ટ સામે નબીપુર પોલીસમાં ગુનો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!